Saturday, September 23, 2023

લોકોનાં આરોગ્ય સાથે ચેડાં…ધો. ૧૨ સુધી ભણેલો બોગસ ડોક્ટર ઝડપાયો

સુરેન્દ્રનગર,તા.૧૩ ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે પરપ્રાંતિય શખ્સ કોઇ પણ મેડિકલની ડિગ્રી વગર ડોક્ટર હોવાની ઓળખ આપી પ્રેકટીસ કરતો હોવાની બાતમી એસઓજી ટીમને મળી હતી આથી...

તરણેતરના લોકમેળામાં ૧લી સપ્ટેમ્બરથી પશુ પ્રદર્શન હરિફાઇ યોજાશે

સુરેન્દ્રનગર,તા.૩૧ રાજ્ય સરકારના પશુપાલન ખાતા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતેના લોકમેળામાં તા. ૧લી સપ્ટેમ્બરથી ૩જી સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન પશુ પ્રદર્શન હરિફાઈનું આયોજન કરાયું છે. આ પશુ...

વિદ્યાર્થીઓએ સૌથી વધુ આર્યનની ગોળીઓ ખાવાની શરત લગાવી, ૧નું મોત

સુરેન્દ્રનગર,તા.૨૮ સુરેન્દ્રનગરના લખતર તાલુકાના દેવળીયા ગામની સરકારી સ્કૂલમાં ઘટનાનું અંજામ સમજ્યા વગર મજાકમાં ચડેલા ત્રણ વિદ્યાર્થીઓએ શાળામાં પડેલી આર્યનની ટીકડીઓ ખાવાની શરત લગાવી હતી. જેમાં...

કોંગો ફિવરથી મહિલાનું મોત થતા તંત્રમાં દોડધામ

સુરેન્દ્રનગર,તા.૨૬ ગુજરાતમાં ચોમસા દરમિયાન રોગચાળાએ ભરડો લીધો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામના ૭૫ વર્ષીય સુખીબેન કરશનભાઈ મેણીયાને કોંગો ફિવર થતાં તાત્કાલિક સારવાર...

પાણીના નિકાલ માટે સતત બીજા દિવસે મહિલાઓએ કરી રામધૂન

સુરેન્દ્રનગર,તા.૧૨ સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ૫૦૦થી વધુનું ટોળું રોડ પાર ઘસી આવ્યું હતું. સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણીના નિકાલ માટે અનેક...

માર્ક વધારવા મેડીકલ કોલેજના ક્લાર્કે રૂ.૨.૫૦ લાખની લાંચ માંગી

સુરેન્દ્રનગર,તા.૮ સુરેન્દ્રનગર મેડિકલ કોલેજના સ્ટુડન્ટ સેક્શનના કલાર્ક સામે ૨.૫૦ લાખની માંગણીનો ગુનો નોંધાયો છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થિ પાસે...

ઝાલાવાડની જીવાદોરી ધોળી ધજા ડેમની પાણીની સપાટી ૧૭ ફૂટે પહોંચી

સુરેન્દ્રનગર,તા.૧ સુરેન્દ્રનગર જિલ્લાનો મુખ્ય આધાર ધોળી ધજા ડેમ માં છેલ્લા ત્રણ દિવસ થી ધીમીધારે વરસતા વરસાદને કારણે નવા નીર આવ્યા છે. ધોળી ધજા ડેમની ક્ષમતા ૨૫...

સુરેન્દ્રનગરમાં ડબલ મર્ડરઃ માતા-પુત્રીની હત્યા કરેલી લાશ મળતા ચકચાર

સુરેન્દ્રનગર,તા.૨૮ સુરેન્દ્રનગર જિલ્લામાં લુંટ, હત્યા, ફાયરીંગ સહિતના બનાવોએ માઝા મૂકી છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં માતા અને પુત્રીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા...

રેલવે સ્ટેશન બંધ થતાં ખારાઘોઢામાં ૧૧ લાખ ટન મીઠાનો ભરાવો

પાટડી,તા.૨૫ ભારતના કુલ મીઠા ઉત્પાદનનું ૭૦ % મીઠું ગુજરાતમાં પાકે છે. એમાંથી ૩૫ % મીઠું તો ખારાઘોઢા, ઝીંઝુવાડા, હળવદ અને કૂડા રણમાં પાકે છે. જો...

‘દેશનાં કરંટ અને સેવિંગ એકાઉન્ટમાંથી વર્ષનો માત્ર એક રૂપિયો શહીદોના પરિવારને મળે’

સુરેન્દ્રનગર,તા.૧૨ સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરાએ શહીદ સૈનિકોના પરિવારજનોની કફોડી હાલતનો મુદ્દો ઉઠાવતા એક સલાહ આપી છે કે દેશમાં ૬૭ કરોડ સેવિંગ એકાઉન્ટ છે. જો દરેક...
error: Content is protected !!