Tuesday, March 21, 2023

શુ આપ દિવાળી સુધારવા માંગો છો?તો લિંક જોઈ કોલ કરો 757ર888861

આજની પરિસ્થિતિમાં આપ ફક્ત 200/-કનેક્ટ ઇન્ડિયન્સ માં જોડાઈ ફક્ત પાંચ વ્યક્તિ સાથે જોડી આપ આપની દીપાવલી મનાવી શકો છો જાણો કેવી રીતે 7574888861 મિત્રો કારમી...

ગુજરાત સરકારની અનોખી પહેલ

નીચે આપેલાં નંબર ઉપર ફોન કરવાથી બાળવાર્તા અને બાળગીતો સાંભળવા મળશે આ ફોન નંબર બીલકુલ ફ્રી છે અને ચોવીસ કલાક ચાલુ રહેશે. 18005728585 તંત્રી ધનંજય ઝવેરી...

માત્ર ₹6500/-ભરી જંગ એ ગુજરાત અખબાર સાથે જોડાઓ PRESS CARD મેળવો અને પ્રમાણિકતાથી અઢળક...

ગુજરાતના તમામ સ્થળે સોળ વર્ષ જુના અખબારને (ન્યુઝ પેપર )પ્રતિનિધિ નિમવાના છે તેમજ બ્યુરો ની ઓફિસ ખોલી મેનેજ કરી શકે તેવા રસ ધારાવતા મિત્રો...

બરોડા ક્રિકેટ એસોસિયનની એજીએમ યોજાઈ, બીસીસીઆઇ ૩૦ કરોડ આપશે

એજીએમમાં બીસીએના મેમ્બર્સ એકાઉન્ટ પાસ કરાવાયા વડોદરા,તા.૧૦ બરોડા ક્રિકેટ એસોસિયેશનની એન્યુઅલ જનરલ મિટિંગ ત્રણ વર્ષ બાદ આજે યોજાઈ. વર્ષ ૨૦૧૪-૧૫ ની ૭૮ મી એજીએણ જ્યોતિ ગાર્ડન...

અયોધ્યા ચુકાદાને સર્વત્ર આવકાર…પોલીસ કાફલા સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદમાં પણ પોલીસતંત્ર એલર્ટ વડોદરા,તા.૯ અયોધ્યાના જાહેર થયેલા ચુકાદાને સર્વત્ર આવકાર મળ્યો છે અને બપોર સુધી વડોદરામાં તેના કોઈ નકારાત્મક પ્રત્યાઘાત જોવા મળ્યા નથી. રામ મંદિરના શનિવારે...

વડોદરા જિ. પં.ની સામાન્ય સભામાં ૮ કરોડના કામો નામંજૂર કરાતા કોંગ્રેસનો હોબાળો

વડોદરા,તા.૮ વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપના ટેકાથી બનેલા નવા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી વિશેષ સામાન્ય સભામાં સમિતીઓ પાસેની સત્તા અને રૂપિયા ૮ કરોડના જૂના મંજૂર થયેલા...

૬ ફૂટના મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપાયો

વડોદરા,તા.૭ વડોદરા નજીક આવેલા વાઘોડિયા પાસે આવેલા ગોરજ ગામમાંથી બુધવારે મોડી રાત્રે ૬ ફૂટનો મગર રેસ્ક્યૂ કરવામા આવ્યો હતો અને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. લાઇફ...

કાર ચાલકે શ્રમજીવીઓ પર કાર ચડાવી દીધી, ૨નાં મોત, ૧૦ ઇજાગ્રસ્ત

હાલોલ,તા.૭ હાલોલ ટોકનાકા નજીક વેલી હોટલ પાસે મંગળવારે મોડી રાત્રે કાર ચાલકે બાઇક ચાલક સહિત ૧૦ જેટલા શ્રમજીવીઓને અડફેટે લીધા હતા. જેમાં કાર ચાલક સહિત...

કોંગ્રેસ દ્વારા જનતા મેમોનો કાર્યક્રમ, ગંદગીના ઢગલાના ફોટો પાડીને પાલિકાને મોકલ્યા

વડોદરા,તા.૭ પહેલી નવેમ્બરથી અમલી બનેલા ટ્રાફિકના નવા નિયમો સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જનતા મેમો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા...

આજથી ૧૨ નવેમ્બર સુધી વડતાલમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે

વડોદરા,તા.૫ વડતાલધામમાં ૬થી ૧૨ નવેમ્બર દરમિયાન શ્રીવચનામૃત દ્વિશતાબ્દી મહોત્વની ઉજવણી થવા જઈ રહી છે. જેના ભાગરૂપે આજે બપોરે ૩ઃ૩૦ કલાકે જોળ ગામેથી આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની...
error: Content is protected !!