તિજોરી કચેરી સુરેન્દ્રનગરથી આઈ.આર.એલ.એ. સ્કીમ હેઠળ પેન્શબન મેળવતા પેન્શનર જેઓ બેંકમાં પેન્શન નું બચત ખાતું ધરાવે છે તે બેંકનો તા.૧/૫/૨૦૧૮ થી તા. ૩૧/૭/૨૦૧૮ સુધીમાં બેંક પાસબુક તથા પેન્શનર અંગેના જરૂરી પુરાવા સાથે રૂબરૂ સંપર્ક કરી હયાતી અંગેનું ફોર્મ ભરી હયાતીની ખરાઇ કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી સુરેન્દ્રીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"