Tuesday, March 21, 2023

ટ્રકે કારને ટક્કર મારતા બેનાં મોત, બે ઘાયલ

આણંદ,તા.૨ આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવ નોંધાયા હતા. જેમાં તારાપુર તાલુકાના ગલિયાણામાં ટ્રકે સામેથી આવી રહેલી કારને અને બોરસદના વાસણામાં ડમ્પરે કારને ટક્કર મારી હતી....

ઘાસ કટીંગના મશીનમાં ખેંચાઈ જતા મહિલાનું ચગદાઈ જવાથી મોત

આણંદ,તા.૧ આણંદ કૃષિ યુનિવર્સિટીના નાવલી ઘાસચારા ફાર્મમાં ઘાસચારો કાપવા સહિતની કામગીરી માટે આજુબાજુના વિસ્તારમાંથી મજુરો આવે છે. ઉચ્ચક વેતન પર મજુરીકામ કરતા હોય છે. નજીકમાં...

ખાનપુર પ્રા.શાળાના આચાર્યની બદલી મુદ્દે ગ્રામજનોનો વિરોધ, શાળાએ તાળાબંધી

આણંદ,તા.૩૦ આણંદ તાલુકાના ખાનપુર ગામે આવેલી પ્રાથમિક શાળાના આચાર્યની બદલી કરાતા ગ્રામજનો દ્વારા આજે પોતાના બાળકોને શાળામાં નહી મોકલી આચાર્યની બદલીનો વિરોધ કરી શાળા બંધ...

શીટ કવરની દુકાનની છતનું પતરું કાપી તસ્કરો ૯૦ હજારની ચોરી કરી રફ્ફૂ

આણંદ,તા.૨૬ ઉમરેઠ-ડાકોર રોડ ઉપર બસ સ્ટેશન સામે અને પોલીસ સ્ટેશનથી ૨૦૦ મીટર દુર આવેલ એક શીટ કવરની દુકાનની છતનું મોડી રાત્રે તસ્કરોએ પતરું કાપીને દુકાનમાં...

પરિવાર દુબઇ ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી ૧.૭૦ લાખ લઇ રફ્ફૂ

આણંદ,તા.૨૫ બોરસદ શહેરની શિવકૃપા સોસાયટીમાં રહેતો પરિવાર દુબઈ ફરવા ગયો હતો. આ દરમિયાન તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી ઘરમાં મૂકેલી તિજારીઓ અને કબાટો...

આણંદ : રેલ્વેમાં ૧૧ મહિનામાં ૭૮ લોકોના મોતથી લોકોમાં રોષ

આણંદ,તા.૨૩ રાજ્યમાં ટ્રેનની અટફેટે અથવા ટ્રેન નીચે પડતું મુકી આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ માત્ર આણંદમાં છેલ્લા ૧૧ મહિનામાં અંદાજિત ૭૮ લોકોના...

સિવિલના ડોક્ટરે મહિલાના પેટમાંથી ૫૦ ગાંઠોનો જથ્થો બહાર કાઢયો

આણંદ,તા.૧૮ આણંદની એક મહિલાના પેટમાંથી ૨ કિ.લો જેટલા વજનની ૫૦ જેટલી ગાંઠોનો જથ્થો સિવિલના ડોક્ટરે ઓપરેશન કરી બહાર કાઢયો હતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર, મહિલાનું ઓપરેશન...

માત્ર ₹6500/-ભરી જંગ એ ગુજરાત અખબાર સાથે જોડાઓ PRESS CARD મેળવો અને પ્રમાણિકતાથી અઢળક...

ગુજરાતના તમામ સ્થળે સોળ વર્ષ જુના અખબારને (ન્યુઝ પેપર )પ્રતિનિધિ નિમવાના છે તેમજ બ્યુરો ની ઓફિસ ખોલી મેનેજ કરી શકે તેવા રસ ધારાવતા મિત્રો...

પ્રવાસે ગયેલા વિદ્યાર્થીએ રૂ.૨૦૦ પાછા માગતા શિક્ષકોએ દારૂનાં નશામાં ઢોર માર માર્યો

આણંદ,તા.૧૬ આંકલાવ ખાતે આવેલી આંકલાવ હાઈસ્કુલમાંથી સપ્તાહ પૂર્વે વિદ્યાર્થીઓને રાજસ્થાનનાં શૈક્ષણિક પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ પ્રવાસમાં ગયા હતા જયાં વિદ્યાર્થીઓેનાં...

જળ સંકટ ટાળવા સરકારની સાથે પ્રજાએ પણ કામ કરવાની જરૂર : ઉપરાષ્ટ્રપતિ

દેશના ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ આણંદ-વિદ્યાનગરમાં જુદા-જુદા કાર્યક્રમ અંતર્ગત ૨ દિવસીય મુલાકાતે આવ્યા છે. આ સમયે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ સહિતના આગેવાનો...
error: Content is protected !!