આણંદ,તા.૨
આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવ નોંધાયા હતા. જેમાં તારાપુર તાલુકાના ગલિયાણામાં ટ્રકે સામેથી આવી રહેલી કારને અને બોરસદના વાસણામાં ડમ્પરે કારને ટક્કર મારી હતી....
આણંદ,તા.૧
આણંદ કૃષિ યુનિવર્સિટીના નાવલી ઘાસચારા ફાર્મમાં ઘાસચારો કાપવા સહિતની કામગીરી માટે આજુબાજુના વિસ્તારમાંથી મજુરો આવે છે. ઉચ્ચક વેતન પર મજુરીકામ કરતા હોય છે. નજીકમાં...
આણંદ,તા.૩૦
આણંદ તાલુકાના ખાનપુર ગામે આવેલી પ્રાથમિક શાળાના આચાર્યની બદલી કરાતા ગ્રામજનો દ્વારા આજે પોતાના બાળકોને શાળામાં નહી મોકલી આચાર્યની બદલીનો વિરોધ કરી શાળા બંધ...
આણંદ,તા.૨૬
ઉમરેઠ-ડાકોર રોડ ઉપર બસ સ્ટેશન સામે અને પોલીસ સ્ટેશનથી ૨૦૦ મીટર દુર આવેલ એક શીટ કવરની દુકાનની છતનું મોડી રાત્રે તસ્કરોએ પતરું કાપીને દુકાનમાં...
આણંદ,તા.૨૫
બોરસદ શહેરની શિવકૃપા સોસાયટીમાં રહેતો પરિવાર દુબઈ ફરવા ગયો હતો. આ દરમિયાન તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી ઘરમાં મૂકેલી તિજારીઓ અને કબાટો...
આણંદ,તા.૨૩
રાજ્યમાં ટ્રેનની અટફેટે અથવા ટ્રેન નીચે પડતું મુકી આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ માત્ર આણંદમાં છેલ્લા ૧૧ મહિનામાં અંદાજિત ૭૮ લોકોના...
આણંદ,તા.૧૬
આંકલાવ ખાતે આવેલી આંકલાવ હાઈસ્કુલમાંથી સપ્તાહ પૂર્વે વિદ્યાર્થીઓને રાજસ્થાનનાં શૈક્ષણિક પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ પ્રવાસમાં ગયા હતા જયાં વિદ્યાર્થીઓેનાં...
દેશના ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ આણંદ-વિદ્યાનગરમાં જુદા-જુદા કાર્યક્રમ અંતર્ગત ૨ દિવસીય મુલાકાતે આવ્યા છે. આ સમયે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ સહિતના આગેવાનો...