ભાવનગર,તા.૩
મહુવા તાલુકાના કોંજલી, કાલેળા સહિતના ગામોમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉના નજીક દરિયામાં એપી...
ભાવનગર,તા.૨૩
હાલમાં ભાવનગરમાં રહેતી પરિણીતાને સાવરકુંડલામાં એસટી બસ સ્ટેન્ડ પાસેથી તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી બે શખ્સોએ અપહરણ કર્યું હતું અને રાજુલામાં લઈ જઇ...
ભાવનગર,તા.૨૨
પાલીતાણા તલેટી રોડ પર આવેલા આરીસા ભુવનની દીવાલ ધરાશાયી થતા ચારથી પાંચ મજૂરો દટાયા હતાં. જેમાંથી ત્રણ મજૂરોનાં મોત નીપજ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે....
ભાવનગર,તા.૨૧
તળાજા નજીકના બોરડા ગામ પાસે ખાનગી બસ પલ્ટી મારી ગઈ હતી જેમાં ૧ વ્યક્તિનું મોત નીપજ્યું છે. જલારામ ટ્રાવેલ્સની ખાનગી બસ વહેલી સવારે અમદાવાદથી...
ભાવનગર,તા.૨૧
નિર્મળનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ મેઘાણીની સરા જાહેર ચાર શખ્સોએ છરી મારી હત્યા નિપજાવી હતી. પરિવારમાં બે દીકરા અને બાપને અગાઉ ધમકી આપનાર ઈસમોએ જ...