Tuesday, March 21, 2023

દિવાળી બગડવાના એંધાણ… આજથી ૩ દિવસ વરસાદી ઝાપટાની આગાહી

પોરબંદર,તા.૧૯ ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતા પણ ઘણો વધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. તેમાં...

મુસાફરી મોંઘી બની… લાંબા અંતરની ટ્રેનોમાં અધધધ…૬૦થી ૯૧ સુધીનું વેઈટિંગ

પોરબંદર,તા.૧૯ દિવાળીનું વેકેશન આવી રહ્યું હોઇ, આસપાસમાં કોઇ ખાસ ફરવાના સ્થળો ન ધરાવતા પોરબંદરના નાગરિકો વેકેશનમાં ફરવા માટે દૂર દૂરના પર્યટક સ્થળો પર જવા ઘસારો...

ઘરકંકાસથી ઉશ્કેરાયેલા પતિએ છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી

પોરબંદર,તા.૯ પારાવાડામાં શંકાના આધારે અને ઘર કંકાસથી ઉશ્કેરાયેલા પતિએ છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગત અનુસાર પારાવાડામાં રહેતા...

પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ૬ હજાર પર્યાવરણ પ્રયોગ શાળાઓ શરૂ કરાશે

પોરબંદર,તા.૨ ૧૫૦મી ગાંધી જયંતિએ પૂજ્ય બાપુના પર્યાવરણવાદી વિચારોનું સંવર્ધન થાય અને રાજ્યની શાળાઓના બાળકો વિદ્યાર્થીઓ પર્યાવરણ વિષયે વધુ સજાગ જાગૃત થાય તેવા ઉદાત ભાવથી રાજ્યની...

રોડ પર ડેમનું પાણી ફરી વળતા કાર સાથે પરિવાર તણાયો, ૩નાં મોત

પોરબંદર,તા.૩૦ પોરબંદરના સોઢાણા ગામ નજીક કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. કારમાં સવાર એક જ પરિવારના માતા-પિતા અને પુત્રના મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. ફાયર બ્રિગેડ...

ટ્રાફિકના નવા કાયદાના વિરોધમાં સવિનય કાનૂન ભંગ સાથે કૉંગ્રેસની ‘ગાંધી સંદેશ યાત્રા’

પોરબંદર,તા.૨૭ કૉંગ્રેસ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગાંધી સંદેશ યાત્રા યોજવામાં આવી હતી. જોકે, આ યાત્રામાં કૉંગ્રેસ ગાંધીજીના જ આપેલા સવિનય કાનૂન ભંગનું હથિયાર...

ઉજાલા લેમ્પથી અંધારા છવાયા..!! ઉજાલા હાય હાયના નારા લાગ્યા

પોરબંદર,તા.૨૪ ગુજરાત સરકાર દ્વારા ઉજાલા યોજના અંતર્ગત લોકોને ઘરમાં રોશની છવાઈ જાય તે હેતુથી ઉજાલા લેમ્પ આપવામાં આવ્યા હતાં. જે પીજીવીસીએલ કચેરીથી આપવામાં આવ્યા હતા...

બરડા અભયારણ્યમાં બે સિંહબાળનાં મોત થતા ખળભળાટ

પોરબંદર,તા.૨૫ પોરબંદર જિલ્લાના બરડા અભયારણ્યમાં સિંહોના જતન અને સંવર્ધન માટે જૂનાગઢના ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરમાં લાવવામાં આવ્યા હતા. અને અહીં ખાસ જીનપૂલ સેન્ટરનું...

પોરબંદરમાં કાયદાનું ઉલ્લંઘન કરતી ૨૧ બોટના લાયસન્સ ફિશરીઝ વિભાગે કર્યા જપ્ત

પોરબંદર,તા.૨૦ ચોમાસાની સિઝનમાં માછીમારી કરવા માટે દરિયામાં જવા પર ફીશરીઝ વિભાગ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય છે. છતાં પણ નિયમનું ઉલ્લંઘન કરીને માછીમારો દરિયામાં જતા...

જન્માષ્ટમીની રજાઓમાં બસ-ટ્રેનની ભીડમાંથી શાંતિ મળશે, એકસ્ટ્રા બસો દોડશે

પોરબંદર,તા.૧૯ જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મિની વેકેશનમાં ફરવા જવા માટે જો અગાઉથી પ્લાન નથી કર્યો તો પ્રવાસીઓ માટે હવે ફરવા જવાનું મુશ્કેલ થઇ પડે તેવી સ્થિતિ...
error: Content is protected !!