પોરબંદર,તા.૧૯
ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતા પણ ઘણો વધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. તેમાં...
પોરબંદર,તા.૧૯
દિવાળીનું વેકેશન આવી રહ્યું હોઇ, આસપાસમાં કોઇ ખાસ ફરવાના સ્થળો ન ધરાવતા પોરબંદરના નાગરિકો વેકેશનમાં ફરવા માટે દૂર દૂરના પર્યટક સ્થળો પર જવા ઘસારો...
પોરબંદર,તા.૯
પારાવાડામાં શંકાના આધારે અને ઘર કંકાસથી ઉશ્કેરાયેલા પતિએ છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગત અનુસાર પારાવાડામાં રહેતા...
પોરબંદર,તા.૨
૧૫૦મી ગાંધી જયંતિએ પૂજ્ય બાપુના પર્યાવરણવાદી વિચારોનું સંવર્ધન થાય અને રાજ્યની શાળાઓના બાળકો વિદ્યાર્થીઓ પર્યાવરણ વિષયે વધુ સજાગ જાગૃત થાય તેવા ઉદાત ભાવથી રાજ્યની...
પોરબંદર,તા.૩૦
પોરબંદરના સોઢાણા ગામ નજીક કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. કારમાં સવાર એક જ પરિવારના માતા-પિતા અને પુત્રના મૃત્યુ થયાના સમાચાર મળ્યા છે. ફાયર બ્રિગેડ...
પોરબંદર,તા.૨૭
કૉંગ્રેસ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગાંધી સંદેશ યાત્રા યોજવામાં આવી હતી. જોકે, આ યાત્રામાં કૉંગ્રેસ ગાંધીજીના જ આપેલા સવિનય કાનૂન ભંગનું હથિયાર...
પોરબંદર,તા.૨૪
ગુજરાત સરકાર દ્વારા ઉજાલા યોજના અંતર્ગત લોકોને ઘરમાં રોશની છવાઈ જાય તે હેતુથી ઉજાલા લેમ્પ આપવામાં આવ્યા હતાં. જે પીજીવીસીએલ કચેરીથી આપવામાં આવ્યા હતા...
પોરબંદર,તા.૨૫
પોરબંદર જિલ્લાના બરડા અભયારણ્યમાં સિંહોના જતન અને સંવર્ધન માટે જૂનાગઢના ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરમાં લાવવામાં આવ્યા હતા. અને અહીં ખાસ જીનપૂલ સેન્ટરનું...
પોરબંદર,તા.૨૦
ચોમાસાની સિઝનમાં માછીમારી કરવા માટે દરિયામાં જવા પર ફીશરીઝ વિભાગ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય છે. છતાં પણ નિયમનું ઉલ્લંઘન કરીને માછીમારો દરિયામાં જતા...
પોરબંદર,તા.૧૯
જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મિની વેકેશનમાં ફરવા જવા માટે જો અગાઉથી પ્લાન નથી કર્યો તો પ્રવાસીઓ માટે હવે ફરવા જવાનું મુશ્કેલ થઇ પડે તેવી સ્થિતિ...