Wednesday, March 29, 2023

ભ્રષ્ટાચારનો વિકાસ… જામનગરથી કચ્છને જોડતો બિસ્માર પુલ ધડાકાભેર તૂટી પડયો

મોરબી,તા.૧૭ મોરબીના આમરણ પાસે પુલ ધરાશાયી થવાની એક ઘટના બની છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારનો વિકાસ હવે લોકોને આંખે ઉડીને વળગી રહ્યો હોય તેમ મોરબીના આમરણ પાસે...

યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી ૧૦ લાખની ખંડણી માંગનારા ૩ ઝડપાયા

મોરબી,તા.૧૦ મોરબી શહેરમાં ૨૦ વર્ષની યુવતિના બીભત્સ ફોટા તેણીના પિતાને વોટ્સએપ ઉપર મળ્યા હતા બાદમાં પિતાને વોટ્સએપ ઉપર કોલ આવ્યો હતો અને સામે છેડેથી કહેવામાં...

વાડીમાં પાર્ટી કરતા દારૂડિયા મિત્રોએ વૃદ્ધની કરપીણ હત્યા કરતા ખળભળાટ

મોરબી,તા.૭ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સાવડી ગામે દારૂની દોસ્તીએ એક વૃદ્ધનો જીવ લીધો છે. જી હા, જેમની સાથે દારૂ પીવાની આદત હતી, એ જ દારૂ...

મોરબી : ૯૮ પ્રાથમિક શાળામાં સરપ્રાઈઝ ચેકિંગ, ૧૯૩ શિક્ષકોને નોટિસ અપાઈ

મોરબી,તા.૬ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ૯૮ જેટલી શાળાઓની અચાનક વિઝીટ લેવામાં આવી હતી, જે દરમિયાન તપાસમાં ગેરરિતી સામે આવતા ૧૯૩ જેટલા શિક્ષકોને નોટિસ...

ચોર સમજી અજાણ્યા યુવાનને ઝાડ સાથે બાંધી લાકડીથી માર મારતા મોત

મોરબી,તા.૫ મોરબીના રફાળેશ્વર નજીક અજાણ્યા યુવાનને ચોર સમજી સાત શખ્સોએ તેને ઝાડ સાથે બાંધી લાકડીથી માર મારતા મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આથી મોરબી...

પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા પર ૩૭૫ વીઘા જમીન પચાવી પાડી હોવાનો આરોપ મુકાયો

મોરબી,તા.૩ રાજ્યના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાએ હળવદ તાલુકાના માનગઢ ગામની ૩૭૫ વીઘા જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ભારતીય...

રાજ્યમાં વધુ એક ખાતર કૌભાંડ ઝડપાયું, ૫૦ કિલોની બોરીમાં ૨-૩ કિલોની ઘટ

મોરબી,તા.૨૭ મોરબી જિલ્લાના વાંકાનેર પંથકમાંથી ખાતર કૌભાંડ સામે આવતા હાહાકાર મચી ગયો છે. ખેડૂતો રવિ પાકની વાવણી શરૂ કરી ત્યારે ખરીદેલા ખાતરમાંથી વજનની ઘટ પકડાતા...

કામ આપવાની લાલચ આપી પરિણિતા પર ત્રણ લોકોનું સામૂહિક દુષ્કર્મ

મોરબી,તા.૨૫ અમદાવાદની પરિણીતા પર મોરબીમાં ગેંગરેપની ફરિયાદ નોંધવામાં આવી છે. પરિણીતાને મોરબીનાં કારખાનામાં નોકરીની લાલચ આપીને મોરબી બોલાવીને કારમાં બેસાડી હતી. જે બાદ તેને કુબેર...

કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારમાં સાપ ઘૂસી જતા અફરાતફરી મચી

મોરબી,તા.૨૧ મોરબીમાં સાપ ઘૂસી જવાના બનાવો અનેકવાર સામે આવતા રહે છે. હવે કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી લક્ઝુરિયસ કારમાં સાપ ઘૂસી જતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું....

ગુરૂ સાથે થયેલી ચર્ચા બાદ અંતે કાંતિલાલે જીવતા સમાધિ લેવાનો નિર્ણય પરત ખેંચ્યો

મોરબી,તા.૧૯ મોરબીનાના પીપળીયા ગામે રહેનાર કાંતિલાલ મૂછડીયા દ્વારા કરવામાં આવેલ જીવતા સમાધિની જાહેરાત પાછી ખેંચવામાં કરવામાં આવી છે. પોતાના ગુરૂ સાથે થયેલી ચર્ચા બાદ કાંતિલાલે...
error: Content is protected !!