Tuesday, March 21, 2023

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખોડલધામ સંકુલની જમીનના અધિગ્રહણ કાર્યક્રમમાં ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા

નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લાના ખોડલધામ સમિતિ તથા લેઉવા પાટીદાર સમાજના આગેવાનોએ નરેશભાઈ નું સ્વાગત કર્યું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સાપુતારા સુધી રૂ. 219 કરોડથી વધુના ખર્ચે 95 કિ.મી લાંબો...

નવો માર્ગ બનવાથી સમય અને ઈંધણની બચત થશે તેમજ ટ્રાફિકનું ભારણ ઘટશે ,રોજગારીની નવી તકોનું પણ ઊભી થશે

રાજપીપળા – કેવડીયા માર્ગ પર ગાડીનાં છાપરે મુસાફરો બેસાડતા ચાલકો સામે પગલાં ક્યારે..? કે...

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં એસટી બસો ની સંખ્યા નહિવત હોવાનાં કારણે મુસાફરો...

નર્મદાના ગરુડેશ્વર,તિલકવાડા,સાગબારા તાલુકા માંથી સગીરાઓનું અપહરણની માર્ચ મહિનામાં પાંચ ઘટના બની

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં એક બાદ એક સગીર બાળકીઓના અપહરણ ની ઘટના સામે આવી...

ગોરાકોલોની ચાણક્ય હોસ્ટેલમાં ૧૧ વર્ષીય બાળકનું સીકલસેલ ની બીમારથી મોત : આરોગ્ય તંત્ર લાચાર

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં સીકલસેલ નાં ઘણા કેસો હોય એ માટે આરોગ્ય વિભાગ જરૂરી...

આજીવન કેદની સજા ભોગવતાં કેદીને રાજપીપળા જીલ્લા જેલમાંથી જામીન પર મુક્ત કરાયો

જેલ અધિક્ષક આર.બી.મકવાણા કેદીના વતન રેલ્વે ભરાડા ગામે જઇ પિતાને સમજાવતા આખરે પુત્ર ૧૭ વર્ષે જામીન પર મુક્ત...

એકતાનગર સ્થિત ઇલેક્ટ્રિક રિક્ષા ના ચાર્જિંગ સ્ટેન્ડ પર મોડી રાત્રે આગ લાગી : આગનનો...

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ઇલેક્ટ્રીક રીક્ષા ચાર્જ કરવાના સ્ટેન્ડ ઉપર મોડી...

માનવતાના સેવા કાર્યમાં જોડાઈને નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવવા આરોગ્ય વિભાગની સહકાર માટે વિનંતી

ટીબીની હાર એ દેશ સહિત નર્મદા જિલ્લાની મોટી જીત : જિલ્લા ક્ષય કેન્દ્ર નર્મદાનર્મદા જિલ્લાના પ્રત્યેક ટીબી દર્દીઓના...

નર્મદા જિલ્લામાં વધુ એક સગીર દિકરીનું લગ્નની લાલચે અપહરણ થયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઘણા દિવસોથી સગીર દીકરીઓના અપહરણ ની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ...

નર્મદા SOG એ સાગબારામાં કેમેરા અને બેકઅપ નહી રાખનાર ચાર સંચાલકો સામે ગુના દાખલ...

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લામાં એસ.ઓ.જી.પોલીસ જાહેરનામા બાબતે કડક કાર્યવાહી કરી રહી છે જોકે આ...
error: Content is protected !!