Wednesday, March 29, 2023

મમતા બેનર્જી પર હુમલાની ઘટના ચૂંટણી પંચે નકારી

કોલકાત્તા,તા.૧૪ ચૂંટણી પંચે કહ્યું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હુમલો થયો ન હતો. ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાય, સ્પેશિયલ પોલીસ...

પીએમ મોદીનો એક જ કાયદો, મિત્રોને થવો જોઈએ ફાયદોઃ રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી,તા.૧૪ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસની વધી રહેલી કિંમતોને લઈને ફરી એક વખત કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે....

કુંભ મેળામાં જવા માટે નેગેટિવ કોરોના રિપોર્ટની જરૂર નથીઃ મુખ્યમંત્રી

દહેરાદૂન,તા.૧૪ હવે હરિદ્વાર મહાકુંભ આવતા યાત્રિકોએ પોતાનો કોવિડ નેગેટિવ રિપોર્ટ લાવવાની જરૂર રહેશે નહીં. ઉત્તરાખંડના નવા સીએમ તીરથ સિંહ રાવતે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કરી...

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નિર્દેશક એસપી જનાનાથનું નિધન

ચેન્નાઇ,તા.૧૪ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નિર્દેશક એસપી જનાનાથનનું આજે એટલે કે રવિવારે સવારે ૧૦ વાગ્યે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં નિધન થયું છે. થોડા દિવસો પહેલા તે પોતાના ઘરે...

દેશમાં કોરોના રિટર્નઃ ૨૪ કલાકમાં ૨૫ હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

ન્યુ દિલ્હી,તા.૧૪ ૨૦૨૧ના સૌથી વધુ કોરોના કેસનો વધુ એક રેકોર્ડ શનિવારે તૂટયો છે, જેમાં ૨૫,૦૦૦ કરતા પણ વધારે નવા કેસ નોંધાયા છે. આ સાથે ૨૪...

શોપિયામાં એન્કાઉન્ટરઃ સેનાએ એક આતંકીને ઠાર માર્યો

શ્રીનગર,તા.૧૪ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક્નાઉન્ટરમાં શનિવારની સાંજથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એક્નાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જમ્મુ કાશ્મીર પોલીસે એક્નાઉન્ટર સંબંધિત એક અપડેટ...

શિયા-સુન્ની ધર્મગુરુઓએ રિઝવીને ઇસ્લામ ધર્મમાંથી હકાલપટ્ટી કરવાનો ફતવો બહાર પાડયો

ન્યુ દિલ્હી,તા.૧૪ કુરાનમાંથી ૨૬ આયતો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરનાર વસિમ રિઝવી સામે મુસ્લિમ સમુદાયમાં ભારે નારાજગી અને આક્રોશ છે. દરમિયાન શિયા અને સુન્ની...

એનઆઇએના એક્શનથી ફફડી મહારાષ્ટ્ર સરકારઃ રાઉત બોલ્યા, આ સારા સંકેત નથી

મુંબઇ,તા.૧૪ મુંબઈમાં એન્ટીલિયા બહાર શંકાસ્પદ કાર મળવાના મામલે એનઆઇએના એક્શનથી મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આને લઈને ચોંકાવનારૂ નિવેદન...

દેશના વધુ ૧૩ એરપોર્ટનું ખાનગીકરણ કરશે મોદી સરકાર

ન્યુ દિલ્હી,તા.૧૪ કેન્દ્ર સરકારે દેશના વધુ ૧૩ એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો તથા દિલ્હી,મુંબઈ, બેંગ્લુરુ અને હૈદરાબાદ એરપોર્ટની બાકી બચેલી હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે. ગત મહિને થયેલી...

અભિનેત્રી તારા સુતરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મુંબઇ,તા.૧૩ બોલીવુડમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે અભિનેત્રી તારા સુતરિયાનો કોવિડ -૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફિલ્મફેરના એક અહેવાલ મુજબ તારા સુતરિયા કોરોના...

error: Content is protected !!