સાયલા તાલુકા ના શીરવાણીયા ગામ નાં ખેડુતો દ્રારા પાક વીમા તથા નર્મદાના શિચાઇ પાણી માટેની જીલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

0
285

સરકાર ખેડૂતો માટે પાક વીમા તેમજ સિંચાઈ પાણી માટે મોટી મોટી વાતો કરે છે તો શુ હજુ કેટલાય એવાં ખેડૂતો છે એમને હજુ સુધી પાક વીમા આપ્યાં જ નથી જ્યારે આજે એક એવો કિસ્સો સાયલા તાલુકા ના શિરવાણિયા ગામનો સામે આવ્યો છે.
આ ગામ ના કેટલાય ખેડૂતો છે તેઓ ને પાક વીમો આપવામા આવ્યો નથી. અને સાથે સિંચાઈ પાણી પણ નથી મળતું તે માટે જ્યારે આજે ગામ ના આગેવાનો એક થઈને સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું હતું.

રિપોટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91367

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY