ડભોઇ તાલુકાના સંદેશના પત્રકાર નૂતનભાઈ પુરોહિત નું આજે સવારે નિધન થયું છે

0
113

ડભોઇ તાલુકાના સંદેશના વરિષ્ઠ પત્રકાર નૂતનભાઈ પુરોહિત નું આજે સવારે ૭૫ વર્ષ ની જૈફ વયે હદય રોગ ના હુમલા થી નિધન થયું છે જેઓની સ્મશાન યાત્રા તેમના ઉમા કોલોની ખાતે ના નિવાસ સ્થાનેથી સાંજે ચાર વાગ્યે નીકળી અંતિમ સંસ્કાર માટે ચાણોદ મુકામે લઈ જવાશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY