ઝઘડીયા તાલુકાના રાજપારડી બજારો જડબેસલાક બંધ..

0
283

એટ્રોસિટી એકટના કાયદાના ફેરફારને અનુસંધાને ઝઘડીયા તાલુકાના એસ સી.એસ ટી કાર્યકરો દ્વારા બંધનુ એલાન આપવામાં આવ્યુ હતું જેના પગલે આજરોજ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે એસ સી એસ ટી સમર્થકો દ્વારા આ કાયદા માં ફેરફાર ને સખત પણે વખોડી વિરોધ નોંધાવ્યો છે જેના પગલે રાજપારડી ઉમલ્લા ના બજારો જડબેસલાક બંધ રહ્યા છે

ઝઘડીયા
પ઼કાશ ચૌહાણ .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY