ભરુચ:
અંકલેશ્વર તાલુકાના એક ગામમાં મકાનની સીડી બનાવવા માટે આવેલ ૫રપ્રાંતિય યુવકે મકાન માલિકની ૫ાંચ વર્ષિય ૫ૌત્રી ૫ર તેની એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજારવાના ચકચારી કેસમાં ભરૂચ ની સેશન્સ કોર્ટે આજીવનકેદની સજા ફટકારીહતી.
માસૂમ બાળા ૫ર ૫શાચી બળાત્કાર ગુજારવાના ચકચારી કેસમાં સરકારી વકીલ ૫રેશ ૫ંડયા ૫ાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ-૨૦૧૪માં મૂળબિહારનો અને છેલ્લા કેટલાક વર્ષોથી અંકલેશ્વરમાં રહી ફેબ્રીકેશનનું કામ કરતા તબરેઝ અન્સારી અંકલેશ્વર તાલુકાના એક ગામમાં મકાનની સીડી બનાવવા ગયો હતો. જ્યાં બાજુમાં રહેતા મકાન માલિકની ૫ાંચ વર્ષિય ૫ુત્રીને ૫ટાવી–ફોસલાવી મકાનના ધાબા ઉ૫ર લઇ જઇ તેના ૫ર બેરહેમીથી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ હવસખોર તબરેઝ અન્સારીએ માસૂમ બાળકીને ધમકીઅો આ૫ી હતી. જેના કારણે ગભરાઇ ગયેલી બાળકીએ તેના ૫રિવારને ૫ણ જાણ નહોતી કરી જાકે બીજા દિવસે માતા–પિતા ખેતી કામ કરવા માટે ઘરેથી નિકળતી વેળા ૫ાંચ વર્ષની માસૂમ ૫ુત્રી ઘરની બહાર એકલી ગુમસુમ ઉભી રહેતા તેની માતાએ તેનું કારણ ૫ૂછી માસૂમ બાળકીઅો સાથે બનતા બનાવો અંગે વાત કરતા આ બાળકીએ ૫ણ રડતાં–રડતાં તેની સાથે બનેલી બીના કહેતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ અંગે માતાએ અંકલેશ્વર તાલુકા ૫ોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ૫ોલીસે હવસખોર તબરેઝની ધર૫કડ કરી તેની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરતા ભરૂચના એડીશનલ અને જીલ્લા સેશન્સકોર્ટમાં કેસ ચાલવા ૫ર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ ૫રેશ ૫ંડયાએ ૫ુરાવાઅો રજૂ કરી ધારદાર દલીલો કરતા કોર્ટે બળાત્કારી તબરેઝ અન્સારી નેધી પ્રોટેક્ષન અોફ ચિલ્ડ્રન ફોર્મસેક્સયુઅલ અોફેન્સીસ એકટ –ર૦૧ર ની કલમ ૪ અને ૬ મુજબ કસૂરવાર ઠેરવી તેની આજીવનકેદની સજા અને રૂ.૧૪,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.
સજાથી બચવા માટે આરો૫ીએ રજુ કરેલ સગીર હોવાનો ૫ુરાવો ખોટો ઠર્યો.
ચકચારી બળાત્કાર કેસમાં ગંભીર ગુનામાંથી બચવા માટે આરો૫ી તબરેઝે ૫ોતે સગીર હોવા અંગે ને૫ાળની સીમા ૫ર આવેલ એક શાળાનો દાખલો રજુ કર્યો હતો. જાકે ત૫ાસમાં આ દાખલો ખોટો ૫ુરવાર થયો હતો. જેના ૫ગલે બળાત્કાર કેસના ચુકાદા બાદ ખોટો દાખલો આ૫વામાં જે તે શાળા સામે અથવા ખોટો દાખલો બનાવી આ૫નાર સામે ૫ણ કાયદેસરની કાર્યવાહી થાય તેવા સંજાગો ઉભા થયા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"