ભરૂચમાં મચ્છરો ના ઉપદ્રવ થી પ્રજા ને પારાવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે આપના વિસ્તારો માં જો મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો હોય તો નગરપાલિકાના
નિમ્નદર્શાવેલ અધિકારી ને તેમના નંબર પર ફરિયાદ કરવાનું નગરપાલિકા દ્વારા જણાવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે
૧. અજિત વાસીયા
(ચીફ મેલેરિયા ઇન્સ.)
(મો) 9574007018
૨. વિપુલ સોલંકી ..A ડિવિઝન વિભાગ
(મેલેરિયા ઇન્સ.)
(મો) 7984168707
એઝાંઝ ચશ્માવાળા ..A ડિવિઝન વિભાગ
(ફૉગીગ સુપરવાઈઝર)
(મો) 9824428436
3. દીપાલી રાણા..B ડિવિઝન વિભાગ
(મેલેરિયા ઇન્સ.)
(મો) 7069097169
મહેશ વટાણીયા..B ડિવિઝન
(ફૉગીગ સુપરવાઈઝર)
(મો) 9638144114
નોંધ : જે તે વિસ્તારની ફરિયાદ A /B/C ડિવિઝન માં આવતા વિસ્તાર પ્રમાણે ફરિયાદ નોંધાવાની રહેશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"