ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮
– જિલ્લા સેવા સદનના બાંધકામોમાં રૂ. ૨ કરોડ ૩૬ લાખનો ખર્ચ
– જમીન કબ્જા, માળખાકીય ડિઝાઈનમાં અયોગ્યતાને કારણે ખર્ચ વધ્યો
– વિસાવદર ધારીમાં રેલ્વે બ્રિજમાં રૂ. ૪.૧૧ કરોડ બીન ઉત્પાદકીય ખર્ચ
– સિંહોના સંરક્ષણ મામલે સરકારના દાવા સામે ગંભીર ટિપ્પણી
– વર્ષ ૨૦૦૮ પછી સિંહોને વસાવવા માટે મંજૂરી અપાઈ નથી
– કોઈ નવા રક્ષિત વિસ્તારની મંજૂરી અપાઈ નથી
– સિંહોની વસ્તીમાં ગીરના રક્ષિત વિસ્તાર બહાર ૫૪.૬૦ ટકાનો વધારો
– એશ્ટનું ઉલ્લંઘન કરી ધ્રાંગધ્રા ઘુડખર અભ્યારણમાં પવનચક્કીની મંજૂરી
– એજન્સીને કેદ્રની પૂર્વ મંજૂરી વગર બિન હેતુ માટે લાઈનની મંજૂરી આપી
– ૮ ઉપભોક્તા એજન્સીઓ પાસેથી બર્ટમાં ૩૮ કરોડ ૯૮ લાખ વસુલ ન કર્યા
– પરિયોજના ખર્ચના ૫ ટકા ૭ ઉપભોક્તા એજન્સીઓ પાસેથી વસુલ થયા નથી
– રાજય સરકારને વર્ષ ૨૦૧૬-૧૭માં મહેસુલી આવક ૧,૦૯,૮૪૧ કરોડ
– રાજય સરકારની કરમાંથી ૬૪,૪૪૨ કરોડની થઈ આવક
– જુની શરત અને નવી શરતના ગફલતના કારણે ૭૧ કરોડનો સરકારને ચુનો
– શરત ફેરના ૨૦૪ કેસમાં ૭૧ કરોડનું સરકારને નુકસાન
– વાણિજય વેરા વિભાગમાં ગેરરીતિ થઇ
– વાણિજય વેરા વિભાગે ૩૫.૬૭ કરોડની આકારણી ઓછી કરી
– આકારણીથી સરકારને ૩૬.૬૭ કરોડનું નુકસાન થયું
– નળ સરોવર પક્ષી અભ્યારણના વિસ્તારોમાં ઘટાડો
– હિંગોળગાઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણના વિસ્તારોમાં ૫૧થી ૯૪ ટકા સુધીનો ઘટાડો
– ભલામણ છતાં સરકારે ભૂગર્ભ જળ માટેનો કાયદો ઘડયો નહી
– ક્ષાર નિયંત્રણ માટેની યોજનાના કામોમાં ખર્ચ ૪૫૫ ટકા ઉંચો થયો
– અમલીકરણના વિલંબના કારણે યોજનાનો ખર્ચ ઉંચોથયો
– રાજય સરકારના વિવિધ નિગમો અને સંસ્થાઓમાં કરોડોનું રોકાણ
– નિગમો અને સંસ્થાઓમાં ૭૭ હજાર ૮૩૩ કરોડનું રોકાણ
– કુલ રોકાણ પૈકી છેલ્લા ૫ વર્ષમાં સરેરાશ વળતર માત્ર ૦.૨૧ ટકા
– આ જ ગાળામાં સરકારે ઉછીના લીધેલા નાણા પર ૭.૬૮ ટકા ચુકવ્યું વ્યાજ
– મહેસુલી પુરાંત વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૫૯૪૭ કરોડ રહી
– ૩૨૩૬ કરોડની મધ્યમ ગાળાની નાણાકીય નીતિ વિષયક કરતા વધારે રહી
– નીતિ વિષયક પત્રકની જાગવાઈ કરતા વધારે રહી
– વર્ષ ૨૦૧૬-૧૭માં રાજકોષીય ખાદ્ય ઘરેલુ ઉત્પાદનની ટકાવારી ૧.૪૬
– ૧૪મા નાણાંપંચની ભલામણ કરેલા ૩ ટકાના લક્ષ્યાંકથી અડધી હતી
– જિલ્લા ભૂસ્તર વિભાગની ખોટી નીતિને કારણે સરકારી તિજારીને નુકસાન
– સરકારી તિજારીને ૧૫૨ કરોડનું નુકસાન
– ૧૮૨ કેસમાં ખાણખનીજ વિભાગ વિભાગે ખોટી લીજ આપી
– વર્ષ ૨૦૦૩ના કાયદાને ધ્યાનમાં રાખીને આકારણી કરી
– વર્ષ ૨૦૧૦ના કાયદાને ધ્યાનમાં રાખીને આકારણી કરવી જાઇતી હતી
– ૪ કલેકટર કચેરીઓમાં ૧૩૮ કેસોમાં ૧.૯૮ કરોડની રૂપાંતર વેરાની બિન વસૂલાત
– ૯ જિલ્લાની ૧૨ નાયબ કલેકટર કચેરીઓમાં ડેટા એન્ટ્રીમાં અનિયમિતતા
– અનિયમિતતાને લીધે ૪૧ કેસમાં ૪.૩૬ કરોડના પ્રીમીયમ ઓછી વસૂલાત થઇ
– મિલકતોની બજાર કિંમતના અયોગ્ય નિર્ધારણથી સ્ટેમ્પ ડયુટી ઓછી લેવાઈ
– ૨૮ દસ્તાવેજામાં ૧.૭૫ કરોડની સ્ટેમ્પ ડયુટી ઓછી લેવાઈ
– રાજય પરિવહન કચેરીને ૨.૩૨ કરોડનું નુકસાન
– ૬૦૦ પરિવહન વાહનનો વેરો ન ભરાતા નુકસાન
– છેલ્લા વર્ષમાં રાજયના જાહેર ક્ષેત્રના ૫૪ ઉમક્રમોએ ૩૬૪૭ કરોડનો નફો
– રાજય સરકારને ડિવિડંટ પેટે માત્ર ૧૧૦ કરોડ રૂપિયા પ્રાપ્ત
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"