છાસવારે ટ્વીટ કરનાર પીએમ ચૂપ કેમ છે?: જિજ્ઞેશ મેવાણી

0
119

 

જિજ્ઞેશે જણાવ્યું હતું કે, દલિતોને સરકાર માત્ર કાગળ પર જ જમીન ફાળવે છે. પીએમ મોદી પર પણ નિશાન તાકતા જિજ્ઞેશે કહ્યું હતું કે, નાની-નાની વાતોમાં ટ્વીટ કરતા પીએમ ભાનુભાઈ જેવા સંનિષ્ઠ દલિત કાર્યકર્તાના મોત પર કેમ ચૂપ છે? તેમણે એમ પણ કહ્યું હતું કે, મૃતકના પરિવારજનોની માગણી બિલકુલ વાજબી છે અને તેમણે પોતાના હક્કો માટે લડવા નીતિ બનાવી છે, જેને તેનો સંપૂર્ણ ટેકો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY